Welcome to
Shree Sangh Nrushinhpura Digambar
Jain Kelavani Mandal
આ ટેકનોલોજી નો યુગ છે. ઘણાં બધાં કામ હવે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ આધારિત બની ગયા છે. દુનિયા ટેક્નોલોજીના રસ્તે કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે. ત્યારે નૃસિંહપુરા દિગમ્બર જૈન સમાજના સભ્યોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હવે આપણે પણ આપણી વેબસાઈટ ખોલી રહ્યા છીએ. અત્યારે મોબાઈલ, કમ્પ્યુટરનાં વપરાશકારોની સંખ્યા ખૂબ વધી ગઈ છે ત્યારે વેબસાઈટ પરથી જરૂરી માહિતી મેળવવાનું બહુ સરળ બનશે. ઓછા સમયમાં જ માહિતી મેળવી શકીશું. એટલું જ નહી પણ કાગળ, પ્રિન્ટિંગ અને પોસ્ટેજ પાછળ થતો ખર્ચ બચી જશે.